આનંદ
આગંતુકનો ઇંતજાર યજમાનને કેમ કરી થાય?
જયાં આનંદના સહવાસની કમી છલકાય,

નવોઢાના નેણ શાને શરમાય?
જયાં પીયુના આગમનનો આનંદ અમળાય,

અભ્રનું ઉર શાને ઉભરાય?
જયાં ધરાના મિલનનો આનંદ ઉર ન માય

#Joy

Gujarati Questions by Vaishali Bhoi : 111364178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now