લગ્નસબંધ જીવનનો એક ઉત્તમ સબંધ છે.
કારણ કે આખરે વૃદ્ધવસ્થામાં તો પતિ પત્નીએ એકલા જ જિંદગી કાઢવાની હોય છે.
તથ્ય એ છે કે પ્રેમ હોવો જોઈએ,
જે પતિને ગમે તે એને કરવા દો જે પત્નીને ગમે એ પતિ કરવા દે સિમ્પલ છે.
જરૂરી જ ક્યાં છે કે પતિ પત્નીની ઈચ્છાઓ શોખ સરખા જ હોવા જોઈએ.