તમે આનંદિત અને ઉલ્લાસ પૂર્ણ રહેવાનું ત્યારે જ શક્ય બને છે ,જ્યારે તમારી અંદર રહેલા સર્જનના સ્રોતને સાંભળો છો,

નહીં કે પુર્વાગ્રહો યુક્ત મનનાં ઘોંઘાટ માં અટવાયેલા હોવ, કારણ કે તેનાથી તમારું ધાર્યું થશે ત્યારે તમે ખુશ થશો અને અણધાર્યું થશે ત્યારે દુખી.

#સાંભળો

Gujarati Blog by PUNIT : 111359137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now