જીંદગી એક વ્યક્તિગત બાબત છે, જ્યારે જીવન મારું તમારૂં નહીં પણ સાવૅજનીક હોય છે.

આમ જીવન પણ એવું જ છે,જે એને ગ્રહણ કરે છે
તેનાં માટે જીવન પોતે કામ કરે છે.
જેમકે ગાંધી, સરદાર,રામ, કૃષ્ણ વગેરે

જીવન ગ્રહણ કરવાને બદલે પૂર્વગ્રહોમાં જીવ્યા તેઓ જીવનથી કચડાઈ ગયા
જેમકે રાવણ, કંસ, હીટલર વગેરે

#જીવન

Gujarati Blog by PUNIT : 111358428

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now