"જીંદગી"
જે પ્રકરણ નથી આવ્યાએ ખાસ છે.
જિંદગી પણ કેવો ઉપન્યાસ છે.
અથૅ જેનો કૈં નીકળતો હોય નહી,
એવું મૌનય આખરે બકવાસ છે.
ઐતિહાસિક છે બધાનું અસ્તિત્વ,
સૌનું જીવન મૃત્યુનો ઈતિહાસ છે.
ખુદ પ્રભુ એનામાં શ્રધ્ધા રાખે છે,
જેને ખુદાના કમૅ પર વિશ્વાસ છે.
એને મન અમૃત છે મૃગજળથી ય હલકું,
જેના મનમાં ચરણામૃત ની પ્યાસ છે.

Gujarati Thought by DIPTI : 111353678

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now