આજનાં પ્રોમિસ ડે પર ખુદને જ એક વચન આપવું કે, જે વ્યક્તિને મારા માટે કોઈ જ લાગણી કે, પ્રેમ નથી, જેનાં હૃદયમાં મારું કોઈ સ્થાન જ નથી, જે માત્ર ને માત્ર મારો ટિસ્યુ પેપર તરીકે જ ઉપયોગ કરે છે, એવા વ્યક્તિ માટે થઈને હું ક્યારેય પોતાની જાતને કે, મારા મા-બાપને તકલીફ નહિ આપુ.

- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"

Gujarati Quotes by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” : 111340265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now