#Gandhigiri
સત્ય અને અહિંસા ની વિશ્વ ને ભેટ આપનાર વીસમી સદી ના મહામાનવ મોહનદાસ ગાંધી આજે લોકો ના ખિસ્સા માં તો ખૂબ જોવા મળે છે પરંતુ આચાર અને વિચાર માં ભાગ્યે જ જોવા મળે છે . ગાંધીગિરી એટલે વાણી અને વર્તન માં ગાંધીવાદ . ગાંધીજી એ શિક્ષણ થી માંડી ને સફાઈ સુધી દરેક વિશે સંદેશ આપ્યો છે જે સમાજ અનુસરે ત્યારેજ બાપુ ને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય . બાકી તો આઈન્સ્ટાઈન એ કહેલું કે ગાંધી જેવો વ્યક્તિ આ દુનિયા માં જીવી ગયો તેવું આવનારી પેઢીઓ વિશ્વાસ નહીં કરે , આઇન્સ્ટાઈન નો આ વિશ્વાસ આપડે તોડવો જ રહ્યો .?

Gujarati Gandhigiri by Pruthviraj Gadhvi : 111261202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now