જો આપણને આપણા માઇનસ પોઇન્ટ્સની ખબર પડે તો જ આપણે એને હટાવીને પ્લસ પોઇન્ટ્સમાં વધારો કરી શકીએ. નબળાઈ ઘટે તો જ સબળાઈ સજીવન થાય!     
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111251856
Bindiya 5 years ago

Exactlly. આપણને 90% આપણા વાંક દેખાતા જ નથી , અલબત આપણે જાણી જોઈને આપણી ખામીઓ ને વણદેખી કરીને.. ક્યારેક એને ડિફેન્સ પણ કરીએ છીએ. ફકત આપણો વાંક નથી..કે "મારી કયારેય ભુલ હોય જ નહી .. એવું સાબીત કરવા માટે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now