શુભ પ્રભાત મિત્રો.
આજે એક વિચાર આવ્યો છે જે તમારી સાથે શેર કરવા માંગુ છું.
આપણે બધા આપણો જન્મદિવસ, એનિવર્સરી ધામ ધૂમથી ઉજવીએ છીએ.પાર્ટી કરીએ છીએ. યાદગાર પળો બનાવીએ છે.
તો એવા ઉત્તમ પ્રસંગે ઓછામાં ઓછું ૧ વૃક્ષ વાવીને એ યાદગાર પળને અવિસ્મરણીય, ચીરાયુ બનાવીએ તો કેવું? ચાલો, પર્યાવરણનુ જતન કરીએ, ધરતીને નવપલ્લીત કરી એના રંગમાં રંગાઈને માનવી જીવનને ખરા અર્થમાં સુજલામ્, સુફલામ્ બનાવીએ.
વિચાર સારો લાગે તો ચોક્કસ અમલ કરજો અને આપણા બીજા મિત્રો સાથે પણ શેર કરજો
??
તમારો મિત્ર..
મયુર પ્રજાપતિ.