ઘણા લોકો હજી એક જ વિચારમાં જીવે છે કે મનુષ્ય અવતાર તો વારંવાર મળશે પરંતુ આતો સાવ ખોટી વાત છે ખરેખર તો મનુષ્ય અવતાર શું છે તે જાણો.

ભગવાન એક બેન્ક છે જેમણે આપણને જીવનરૂપી લોન આપી છે અને આ લોનની ભરપાઈ કરવા આપણે પૃથ્વી પર આવ્યા છીએ અને આ બેંકની લોનની ભરપાઈ માટે કર્મ નામનો પૈસો અતિ આવશ્યક છે અને આ લોનની ભરપાઈ આપણે વ્યાજ સહિત ચૂકવવી પડે છે મોતના અંતે અને પછી પછી જીવનની નવી લોન શરૂ થાય છે આમ આ જીવનનું ચક્ર ફર્યા કરે છે.

Gujarati Thought by Yash : 111229742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now