કહેવત :

ઘીના ઘડામાં હાથ નાખ તો પણ અચ્છેરની ખોટ.

વિવરણ : અમુક કામ કે વ્યવસાય એટલા મોટા હોય કે તેમાં નાનું તુચ્છ- નગણ્ય અસર ધરાવતું કામ કરવામાં પણ મોટી કમાણી થાય અથવા મોટી ખોટ પડે. જેમ ઘીનું આખું પાત્ર ભરેલું હોય તેમાં કોઈ માણસ બીજું કંઈ ન કરતા ફક્ત પોતાનો હાથ નાખીને કાઢી ;એ તો એટલી પ્રક્રિયામાં તેના હાથે જે ઘી ચોંટે તે પણ અડધા શેર જેટલું એટલે કે ખાસ્સી કિંમતનું હોય.

Gujarati Quotes by નિમિષા દલાલ્ : 111222269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now