આમ જ શબ્દો ના ઘા ન આપો,
ઘા તો રૂઝાઈ જશે,
પણ શબ્દો હૈયામાં કંડારાઈ જશે !!
માની લીધુ કે, અમે પત્થર હૃદયના છીએ,
માટે તેના પર કંડારાયેલા નિશાન જલ્દી જાતાં નથી,
અને લાગણી સિવાયની કોઈ મલમ અમને રાસ આવતી નથી.
-@nugami.

English Blog by patel : 111220801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now