ભલે ચાહે આપણે એકબીજાને પામી ના શકીએ...તો શું થયું પામવું એજ તો પ્રેમ નથી...કૃષ્ણએ ભલે રુકમણી સાથે વિવાહ કર્યા પણ નામ આજેય રાધા સાથે લેવાય છે..ચાલ એ નિસ્વાર્થ પ્રેમ ને ફરી દોહરાવીએ ..ચાલ ફરી એ અમર પ્રેમ ને ધરતી પર ઉતારીએ...તું મને સાથ આપીશ ને ???

Gujarati Blog by Shweta Parmar : 111219833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now