કહેવત:

ઓતિમાનો હારે, મુઠ્ઠીમાંનો જીતે.


વિવરણ : જેણે ધન ઓટીમાં–કમરે બાંધીને એટલે સંઘરીને રાખ્યું હોય તેને ખરા વખતે ધન કામ ન આવે અને એને હાર વેઠવી પડે. પણ જેને ધન ક્યાંક સલામત રાખવાને બદલે મુઠ્ઠીમાં- એકદમ હાથવગું રાખ્યું હોય તેને આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવું પડે. પાસે રહેલા ધનથી તેનું કામ સારી જાય અને તે જીતે.

Gujarati Quotes by નિમિષા દલાલ્ : 111214682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now