The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક વામ પ્રશ્ન... શું વિવાહે જ પ્રિત, પરિપૂર્ણ કહેવાય...???
ધન્યવાદ...ભાઇ...
સાહેબ ખાલી પ્રીત હોય તો પરણવું પડે અને અનોખી પ્રીત માં બધું મંજૂર....now it's up to u
Ok
એ તો આપ જ જાણો....@ અને આ તો આ પડાવનું છેલ્લું લેવલ છે... ત્યાર બાદ બીજો પડાવ...
Paksh pat kya ?? ... Tame to last level par AVI Gaya cho ...
લે... હ.... એમાંય પક્ષપાત....?
Ha
Hu hahaha ...
ઘણા દિવસે હો....શુભરાત્રી... જય ભોળાનાથ... જય શ્રી કૃષ્ણ...
હા હા... તો હવે કહો સૌથી વધુ નવરું કોણ...?
Shubh ratri ... Jay Bholanath ... Jay Shree Krishna
Ohoo .... To Ghana badha agal ... Hu to 500 shudhi mand Ramu ... Pachi delete ... Pachi download... Evu chalya rakhe ...
હા હા... મારે તો અત્યારે ૨૨૧૪ મું જ લેવલ આવ્યું છે લે... હ...
Hahaha hu to pahela ramti candy crush soda ... Have mob hang thai Che atle bandh hahaha
હા તો બરોબર... એટલે ગેમ રમવાની કાં...? હું પણ નવરો હોઉં ત્યારે "કેન્ડી ક્રશ સોડા" રમતો હોઉં છું... હા હા
Are hoi to kharu ... Pan kyrek kai karvu pan na hoi ...
હા એ પણ છે હો... જાણે કેમ બીજું કંઈ ના હોય સમય પસાર કરવા માટે... નઇ...?
To Shu samay to pasar karvo ne
હા હા... બંન્ને ભારી કરી હો...
હા હા... જબરું હો બાકી...
Hahaha ... Yar me bhi game j Ramu Chu ...
Haha kmlesh bhai tmare unlimited hoi amare to kam dhndho krvo nai ne nvra besi ne vaprvu hoi etle mle etla ma rodvi lai ...
Tari Khbr nai tiya pn mare evu j 6...kale thodik post jovai gai bpore p6i to game rami ne divs kadhyo...????
હા હા.. એ પણ છે હો... "હમ તો ભૈ,જૈસે હૈ,વૈસે રહેંગે ".... કાં...?
Sache j evu Che ?? Atle kale mare mb open j nohtu thayu ....
Ganda gane to e Shu ne na gane to e Shu hahaha
સેમ ટું યુ,,, કમલેશ ભૈ...
હા હા... વાઇ-ફાઇનો જુગાડ કરી લો.... કાં પછી જીયો દન દના દન... બાકી હું તો "આઇડિયા " વાપરું છું... અનલિમિટેડ...હા હા
હા હા... એમ રાખીયે
કમલેશ ભાઈ આ mb મારા બોવ mb ઉપાડે 6...એનું શુ કરવું....આવતા ય બીક લાગે...થોડીક પોસ્ટ જોવ ત્યાં તો કેટલું ઉપાડી લ્યે 6.....??????
તો હું એક જ ડાહી... એમ રાખો..????
અરે ભૂલ સધારે એને ગાંડા ના કહેવાય.... હા હા
*kamleshbhai
Ha ha lesh bhai brobr j ho...????tmtmare vasaavi j nakhiye....
બરોબર ને જિજ્ઞાશાજી...?
જુઓ હજુ એક આવ્યા... ચાલો આપણું એક ગામ વસાવી જ નાખીયે... એક ઇતિહાસ સર્જી દીધો કહેવાશે કે સદિઓથી ચાલી આવતી કહેવતને ખોટી પાડી દીધી... અને મિસાલ પણ બનશે કે જુઓ આ "ગાંડાઓનું ગામ, કોણે કહ્યું કે,ગાંડાઓના ગામ ના હોય..."... હા હા
Hahaha..???
હા હા હા... તો એમ રાખો... બાકી ભક્તને તો કહેવાતા સમજુઓ ગાંડા જ ગણે છે... અને મગજ પર દબાણ ને લીધે ગાંડા થયા તો શું...? આમેય ગાંડા અને ઓમેય ગાંડા... સારાંશે આપણા ગામ નહી હોય બસ.... હા હા હા
વાહ એટલે તમારા હાથમાં છે માનવ આવતાર લેવો કે ન કેવો એમ
મનુષ્ય અવતાર બીજો નથી જોઈતો,, એની તો દોડધામ છે,, હિના જી...
Bov load na apay magaj ne .... Vadhare sikhi jaay haha
શૂન્ય વિના એકનો શો મોલ...?
સારું લાગે એ થોડુંક ગ્રહી પણ લેવાય હો...
Vachva ma saru lagyu hahaha
તમે સામાન્ય હોય તો અમે તો શૂન્ય ગણાઈએ...., તમે તો બધા મહાન આત્માઓ છો, અમારા જેવા પામર જીવનો ઉદ્ધાર કરી શકો તો કરી દો....
અને વેદના બે પાઠ ભણી લેવાથી અમે કોઈ મહાજ્ઞાની ના કહેવાઇયે હો...
અમ જેવા સામાન્ય તો બની જ શકો ને?
"સતીના આ જન્મે સાથ આપવો કદાચ શક્ય નહીં હોય મિત્ર, એનો અર્થ એ નથી કે મહાદેવને પાર્વતીની પ્રતિક્ષા નહીં હોય..."
ના હો તારે ને જય ને કદાચ સ્યોરિટી હશે મનુષ્ય અવતાર મળવાની, આપણને તો નથી, તમારા જેવા વિદ્વાન અમારે નથી થવું, સામાન્ય છીએ એ જ બરાબર છે....
વિશુ મોજ પડી કે નહીં?
જુઓ ભાઇ... બનાવી દીધાને વિદ્વાન આ નાના જીવોએ સાથે મળીને... એમ નહીં કે ચાલો અમેય આ સામાન્ય જીવો સાથે ભળીને અસામાન્ય બની જઇયે....
જરૂર જરુર...ભાઇ... સમયની રજા હશે તો જરુર મળવાનું થશે... અને સાથે તરવાનું પણ...
Sachi vat hahaha ....
ઓહો ગહન ચર્ચા હો,અમારા જેવા નાના જીવને સરળ ભાષા માં સમજાવજો વિદ્વાનો
સારુ ચાલો ત્યારે,,,કમલેશ ભૈ,,,, ક્યારેક સુરત આવો તો મળજો જરૂર.... સાથે બેસીને ચર્ચા કરીશું....
એ વાત તમારા ભોળા ને પણ ખબર છે,, એટલે તો એણે બન્ને બાજુ થી પામવાંનું શરૂ કરી દીધું છે... તપ પણ કરે.. અને વિવાહિત થઈ ને પણ ભજે...
તમે ભોળા ને સમર્પિત થઈ ગયા,,, ને અમે કૃષ્ણા ને થઈ ગયાં છીએ... એટલે તમારે ગુફામાં તપ કરવું પડશે,, અને અમારે સંસાર સાગર માં તરવું પડશે... પણ સંસારી ને ઇશ્વર પેહલા મળે,,, પછી તાપસ્વી ઓ ને,,,
જો ભાઇ એમ કહે છે તો હું કેમ ના પડી શકું,હેં શેફાલીજી...? હા હા
જે વિદ્વાનો નથી જાણે શક્યા એ અબોધ જાણી લે છે... અને એને એ વિદ્વાનો મૂર્ખ અથવા તો દંભીમાં ખપાવી દે છે... શું જેસલ જાડેજા મહા વિદ્વાન હતો? શું વાલીયો લૂટારો મહા વિદ્વાન હતો? શું વહુઘેલો તુલસીદાસ મહા વિદ્વાન હતો? શું મીંરા મહા વિદ્વાન હતી? જેને મહા વિદ્વાનો નથી જણી શક્યા એ તત્વને એક સામાન્ય જીવ એકદમ સરળતાથી જાણી ગયા છે... ઇતિહાસ સાબૂત છે...ભાઇ... ઇશ્વરને જાણવા વિદ્વાન હોવું જરુરી નથી...બસ એને સમર્પિત થઇ જાવ એટલું જ કાફી છે, પછી જુઓ અગોચર કેવું સરળ ભાસે છે...
Ha ha ha.. he એવું છે કમલેશ જી??
અતિઉત્તમ... જીવ કૃષ્ણમાં લૃપ્ત થઇ જશે અને કૃષ્ણ નારાયણમાં અને નારાયણ શિવમાં... તો અંતે તો ત્યાં જ પહોંચવાનું છે ને...? આપણે અમદાવાદ જવું છે,આપ સૂર્યનગરીમાં એક્સપ્રેસમાં બેઠા છો અને હું અમદાવાદ એક્સપ્રેસમાં... પહોંચવાનું તો અમદાવાદ જ છે... પણ એક સીધું પહોંચશે અને એક વાયા વાયા... બસ એટલું જ...
નાં તમારાં થી પૂરું થશે,, નાં મારાથી,,,, જે વિદ્વાનો નથી જાણી શક્યા,,, તો આપણી શું ઓકાત,,, હવે આ posht માં બીજા કમએન્ટીઓ ને તકલીફ ના થાય એ માટે મારી વાણી ને વીરમું છું... કઈ ભૂલ ચૂક થઇ હોય તો ક્ષમા માંગુ છું... ?
મારાં ભૈ,,,, ખાલી સ્મરણ કરતાં જ પ્રગટ થવું પડે,,, એ દેવ,,,, અને સ્મરણ કરે એ ઈશ્વર...
અને પોતાના સર્જનને એમણે પોતાનું સ્થાન આપ્યું છે... એટલે જ તો "બ્રમ્હા,વિષ્ણુ,મહેશને ત્રિદેવ કહે છે" બાકી તો વેદ વિદિત છે જ કે બ્રમ્હાંડની રચના અને સંચાલન હેતુ શિવજી એ વિષ્ણુજીનું સર્જન કર્યું અને વિષ્ણુજીના નાભીકમળમાંથી બ્રમ્હાજીની ઉત્પત્તિ થઇ... અને ત્યાર બાદ બ્રમ્હાજીએ બ્રમ્હાંડની રચના કરી અને ત્રણેય દેવો એ પોત પોતાની સર્જન-પાલન-વિનાશની જવાબદારી ઉપાડી...
ચાલો માની લઈએ કે રુદ્ર રુપ ધરણ કરે એટલે દેવી દેવતાઓ પેલાં કોની પાસે જાય,,,??? બીજું કે એ રુદ્ર રુપ ને શાંત કોણ કરાવી શકે,,,???
આબાદ રેહવા કરતાં કૃષ્ણ નાં શરણ માં રહી લુપ્ત થઈ જઈએ તો,,,,???
દેવ એ ઇશ્વરના સર્જક છે... અને સ્વંયંભૂ છે...
આપે ક્યાંય વાંચ્યું હોય તો કે જ્યારે શિવ રૌદ્રરુપ ધારણ કરી તાંડવ કરે છે તો ત્રણેય લોકમાં હાહાકાર મચી જાય છે,સૃષ્ટીની સાથે ઇન્દ્રાસન ડોલવા લાગે છે,બ્રમ્હપૂરી હાલક-ડોલક થવા લાગે છે અને ક્ષિરસાગર ડહોળાઇ જાય છે,એ સમયે સૌ દેવ ભેગા મળી મહાદેવની શરણમાં આવે છે અને એ જ ક્ષેમકુશળ રહે છે... એક સત્ય એ પણ છે કે પ્રલયકાળે જો શિવની શરણમાં હશો તો આબાદ રહેશો...
સવાલ એ છે કે,, દેવ માં અને ઇશ્વર માં શું તફાવત છે..,??
અમાં મારો જવાબ નથી...
શિવ નાં ક્રોધ થી સૃષ્ટિ નો નાશ થાય એવું સાંભળ્યું છે પણ બ્રહ્માંડ નો નાશ થાય એવું ક્યાં લખ્યું છે એ જણાવો.. મારે વાંચવું પડશે...
એટલે જ તો કહ્યું કે બંન્ને એક જ છે... અને એકબીજાના પર્યાય તથા પૂરક છે...
અંત તો સનાતન સત્ય છે... અને વિલિન તો શિવમાં જ થવાનું છે સમસ્ત બ્રમ્હાંડને... પછી એ સ્થૂળ હોય કે જીવ હોય...
એક્દમ tight,,, દેવાધિદેવ છે,,, પણ ઈશ્વર માં અને દેવ માં કઈ તફાવત હોય ખરો... એ સવાલ છે,,,???
શિવ આદી અનાદી દેવ છે...સમગ્ર સૃષ્ટી શિવથી જ શરુ થઇ શિવમાં જ વિલિન થાય છે... વિષ્ણુ સ્વયં શેષશૈયા પર શિવમાં લીન રહે છે...વિષ્ણુ બ્રમ્હ છે અને શિવ પરબ્રમ્હ છે... એટલે જ તો શિવ દેવાદીદેવ મહાદેવ છે...
હાં હાં હાં... Thank u... ??
Oky સ્વામીજી હમને માન લિયા
અંત છે જ નહીં... નેહા જી... એ જ તો હું કેહવા માંગુ છું...
આખરે તો બધા શિવ માં જ વિલીન થવાના અંત માં
એક સિંપલ વાત છે,,, ક્રિષ્ણા એ મુખ માં બ્રહ્માંડ બતાવ્યું... એટલે આપણે સમજી જવું જોઈએ... કે આપણે અને સમસ્ત દેવી દેવતાઓ ખરેખર ક્યાં છે...
પણ એકબીજા વગર શિવ ક વિષ્ણુ પોતે પૂર્ણ પણ નથી
શિવ એ વિષ્ણુ નું સ્વરુપ નથી... પણ એ વિષ્ણુ નાં ક્રોધ નું રૂપ છે..
અરે મિત્ર સરખું વાચી ને સમજો મે અજ કહ્યું કે બને એક સ્વરૂપ જ છે. માત્ર નામ અલગ છે..
તમે પણ ભૂલ કરો છો નેહા જી... ઈશ્વર એક જ છે... કૃષ્ણ.... કહો કે વિષ્ણુ.. કહો કે નિરાકાર..
શિવ જ જીવ છે, જીવ તો કૃષ્ણમય રહ્યો છે.અનંતકાળ થી એ બને ને અલગ સમજવા અસ્ક્યા છે. એક જીવ તો એક શ્વાસ, એક્ષિવ તો એક વિશ્વાસ, એક પરમ એક ધરમ, એક અનંત એક અનેક માં વસેલ...
નાં ભૈ નાં... એવું સમજવાની ભૂલ નાં કરતાં.. શિવ તો વિષ્ણુ નાં પ્રેમી છે,,, એટલે જ તો રામાઅવતાર માં બાળપણ સવરૂપ ને જોવા આવ્યાં તા... અને પાર્વતી જી એ સિતા રુપ લીધું એટલે તો એને મનોમન માં માની લીધાં.. મહાદેવે...
જુઓ નેહાજી પણ સહમત છે કે, એટલું સરળ નથી... હા હા
એ તો શેષ પર અરામ કરે...
છે તો બંન્ને એક જ ને?
હમમ... અને કૃષ્ણ...?
Ha ho sachi vat
અમને તો એટલી જ ખબર છે,, કે તમારો મહાદેવ પણ અમારાં કૃષ્ણા નાં ધ્યાન માં જ લિન રહે છે..
નાં ભૈ,,, તમે જાણો શિવ ને,,, અમે તો કૃષ્ણા નાં મોહી...
આપે તો મારા પ્રશ્નના અર્થનો અનર્થ કરી નાખ્યો ભાઇ... મેં કહ્યું "ખરેખર શિવ શું છે,જાણો છો?" જો ઉત્તર હા હોય તો મને પણ જ્ઞાન આપો,અને ના હોય તો મારી સાથે આવો,સાથે મળીને જાણીયે કે શિવ શું છે... મારા પ્રશ્નનો એવું અર્થઘટન આપ કઇ રીતે કરી શકો કે "ફક્ત હું જ ભગવાનને જાણું છું?"... હેં...?
હા હા... ના ના ભાઇ હું ક્યાં કહું છું કે હું તત્વને જાણું છું... હા એ તત્વનો એક અંશ હું પણ છું એમ કહું છું... અને સ્વને એટલે કે એ તત્વને જાણવાની કગાર પર જ છું. અને એ સમય પણ નજીક જ છે કે જ્યારે આપણો સંવાદ થશે અને મારું કથન હશે કે "હું તત્વને જાણું છું,અને આપ જાણી શકો એવો સરળ માર્ગ પણ જાણું છું "....
જો ભાઈ,,, સત્ય ને જાણી શકાય,,, તત્વ ને નહીં... તમને એમ હોય કે હું જાણું છું,,, તો એ તમારી ભૂલ છે...
લ્યો બોલો,,, આ એક ભઈ જ ભગવાન ને જાણે છે..
ખરેખર શિવ શું છે,જાણો છો...?
ખુદ ને મહાદેવ નાં ભગત કહો ત્યાં સુધી વાત બરાબર છે,,, પણ ખુદ ને મહાદેવ સમજવાની ભૂલ નાં કરાય... હો...
આપનું સ્વાગત છે...
અરે વાહ... આપે તો ચમત્કાર કરી દીધો.... મહાદેવને પકડી લીધા.... અદ્દભુત...
Hmm..brabr kmleshbhai...?thank u..
જોવો જોવો હિના જી,, શેફાલી જી,,, tiya જી... Neha જી... બધાં જ જોઈ લો... આ ભાઈ પકડાઈ ગયા... ??
હા હા હા... એવું સમજ્યા...? તો ચાલો એમ રાખીએ... હું તો જેવો આપ મને સમજી શકો તદ્દન એવો જ છું... લગીરે ભિન્ન નથી...
એટલે કે તમારે પ્રેમ તો કરવો છે,,, પણ વિવાહ નથી કરવાં,,, એમ ને....???
પ્રિત તો સંસારનો આધાર છે... જિજ્ઞાશાજી... એ તો દરેક જીવ સાથે થાય,વારંવાર થાય...એ તો સમય અને સંજોગોને આધિન છે...જેમ એક મા પોતાની અનેક સંતાનો સાથે સમભાવે પ્રિત કરે છે. અપિતુ સમર્પણ તો એક સમયે એક જ વ્યક્તિ કે વસ્તુ સાથે થઇ શકે છે...
આપ સૌના પ્રતિભાવ અને મારા અનુભવે હું એ માનું છું અને સ્વીકાર કરું છું કે, સાચી પ્રિતની પરિપૂર્ણતા,વિવાહને આધીન તો નથી જ... જ્યારે પ્રિત થાય છે ત્યારે જ બે જીવ એકબીજાનું વરણ કરી લે છે,જેને ગાંધર્વ વિવાહ કહે છે.(બસ બે જીવ સંપૂર્ણત: એકબીજાને સમર્પિત થઇ લગ્નની ઇચ્છા કરે,એને ગાંધર્વ વિવાહ કહે છે,બસ"સોચા,હો ગયા") એવું નથી કે લગ્ન ના થયા તો પ્રિત અધૂરી રહી ગઇ,પ્રિતનો સાચો અર્થ છે,ત્યાગ. નહીં કે પામવું..એકને બીજાની ખુશીઓ માટે જીવવું આનું નામ છે પ્રિત... પછી એ બંન્ને સાથે હોય કે ના હોય એનાથી શું ફેર પડે.
Kamlesh bhai tmara jvab ni rahh 6 ho hji...???..ane maro ek que...k sachi prit ek j var thay k vadhu varr pn thay..??
જટીલ લાગ્યો એટલે જ કર્યો,આરતીજી... સરળ હોત તો સુલઝાવી ના લેત...? હા હા
બવ જટિલ પ્રશ્ન કર્યો તમે
કેતનભાઇ ફક્ત લાઇક જ આપશો કે મંતવ્ય પણ આપશો..?
હા હા... સારું ચાલો... આવતી પોસ્ટ "કર્ણ -ઋશાલી" પર...
વિષય જ એવો છે ભાઈ ?
હા હા...ભેખડાવો વડી પાછા...
હવે મહાદેવ અને મહાદેવ મધ્યે મધ્યસ્થ જ મટ્યું...
એ કામ તમેજ ઉત્તમ કરી શકો
ખુબ ખુબ આભાર... હિનાજી...
મૂકી જ દો...
ને ભાઈ રાધાકૃષ્ણ ના પ્રેમ વિશે તો સૌ જાણે પણ ધનુરધારી કર્ણ અને ઋશાલી ના પ્રેમ ની ગાથા પણ આવીજ રોચક છે, જેમા વિવાહ જરૂરી ન હતા. તો એ વિશે પણ એક પોસ્ટ થઈ જાય..
એ પણ ઋણાનુબંધ હોય તમે પ્રેમ લઈ લીધો હોય આપવાનો બાકી રહી ગયો હોય, તો એ ફક્ત આપવા માટે જ આવવું પડે ને, ને પ્રેમ હોય ને લગ્ન થાય એ વાત અલગ છે, બાકી જરૂરી તો નથી
હા હા હા... એ વાત પણ સાચી હો...
ધન્યવાદ ભાઇ...
આમ આપ છટકી ના શકો હો રવિનાજી...
અભિમાનની તો વાત જ નથી હિનાજી... કહે છે કે જોડીઓ ઇશ્વરે પહેલાંથી જ બનાવેલી હોય છે... તો પછી પ્રિત પણ એની જોડે જ થવી જોઇયે ને?
ધન્યવાદ શેફાલીજી...
ધન્યવાદ...
U r ryt mr. Bhvesh
Ha bilkul
વિવાહેજ પ્રિત પુરી થતી હોત તો આપણે રાધેકૃષ્ણ ના બોલત
Pn koi anubhv hoi to jvab aapi skiye ne.....??
મારે જવાબ નથી આપવો હો ભાઈ.. તમે એક વામ પ્રશ્ન માં બીજા અનેક પ્રશ્ન કરશો.. હાહા.. બાકી પ્રેમ માં મારે phD છે..
હા કરી શકે...
અન્યાય ની વાત જ નથી ને તમે એવું અભિમાન ન કરો કે જીવનમાં કોઈ વ્યક્તિનું આવવું કે જવું તમારા હાથમાં છે, આ બધા ઋણાનુબંધ હોય ન ઇચ્છવા છતાં પૂર્ણ કરવા પડે છે
શું એ શક્ય છે ખરું??? એક જ વ્યક્તિ બે વ્યકિત સાથે સંપૂર્ણત: સમર્પિત થઇ શકે ખરી...?
હમમ... તો બીજાની કોઇ જરુર જ ના રહે એમને...? હિનાજી...?
બીજી વ્યક્તિને એના ભાગનો પ્રેમ અને સમર્પણ આપીએ તો એ અન્યાય ના કહેવાય
બીજી વ્યક્તિનો તો પ્રશ્ન જ ના આવે શેફાલીજી... આપણે એક પ્રત્યે સમર્પિત હોઇયે તો બીજી વ્યક્તિ જોડે અન્યાય નહિં ગણાય...?
પ્રેમ દ્વિપક્ષીય છે જ નહીં, એક આત્માની શુદ્ધિથી પ્રેમ કરે એટલે પરિપૂર્ણ જ થયો કહેવાય....
વિવાહ ના થાય તો પણ પ્રીત તો જીવંત જ રહેવાની છે.. કદાચ કાલે ઉઠીને એના સિવાય કોઈ બીજી વ્યક્તિ જોડે વિવાહ થાય તો પણ એવું તો ના જ કહેવાય કે પ્રીત અધૂરી હતી, કે એ પ્રીત નહતી.. એતો દિલના એક ખૂણામાં હમેશા રહેતી જ હોય.. યાદ બનીને.. હા એવું કહી શકાય કે આપણે એ પાત્ર ને પામી ના શક્યા
અને વિવાહ ના થાય તો...? પ્રિત અધૂરી....?
Ha ... Thoduk evu j ... hahaha
હા, બંને પક્ષે પ્રીત સાચી હોય તો શક્ય હોય તો વિવાહ કરી લેવા જોઈએ.. બાકી સમય અને સંજોગો..
એટલે પોતાનો કોઇ મંતવ્ય જ નહીં એમને...? વિશુ...
ધન્યવાદ શેફાલીજી... પણ જો બંન્ને પક્ષે સાચી પ્રિત હોય તો....? વિવાહ અનિવાર્ય છે?
હમમ... તો વિવાહ વગર પણ સાચી પ્રિત પરિપૂર્ણ છે,એમને...?
ધન્યવાદ ભાઇ
Same jigli
પ્રીત પોતાનામાં જ સંપૂર્ણ હોય એના માટે કોઈ સ્ટેમ કે ઘણી વાર તો બીજી વ્યક્તિની રજમંદી ની પણ જરૂર નથી.. એક તરફી પ્રેમ પણ એનામાં તો સંપૂર્ણ જ કહેવાય.. બસ એક વસ્તુ છે એ સાચી પ્રીત હોવી જોઈએ
કેટલાય સંબંધ વરસો ની ઓળખ પછી પણ પાંગરતા નથી, ને અમુક સમણધો એકવાર નજર મળ્યા માત્ર થી વરસો સચવાય છે, જીવાય છે સંવેદનો માં,
ના ન કહી, શકાય,
Mara mujab
Tene vivah ni jarur nathi.
Haa.preet to thay j jay che..
ધન્યવાદ મિત્ર... તો વિના વિવાહે પ્રિત પૂરી થઇ કહેવાય કે ના કહેવાય...?
હા હા... સાવ આવું? કંઈક તો અભિપ્રાય અપાય ને? અને હા,પ્રશ્ન થયો છે,તો ઉત્તર તો મળશે જ...
Nhi .jya Preet thay gay hoy .tya man thi vivah thay j gya hoy che.but khali samaj ne batava mate karva pde .kyarek thay .kyarek n pn thay
Khbr nai.....?hu pn raah jov jvab ni..aa post ma..j..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser