Alvida..MB 5 years ago

જે મને ઇગ્નોર કરે... એના ઘરનું કુલર બગડે...એનું એસી ના ચાલે... અને 45 ડિગ્રી ગરમી માં એ પાણી વગર ફરે... ???? જોક છે કોઈ દિલ પર નઈ લેય....

Dharmen Kumar 5 years ago

ओम् नमः शिवाय

Naresh Makvana 5 years ago

ઓમ ઇગ્નોરાય નામ તો હમણાં જ આવ્યું પણ મરીઝ સાહેબે 40- 50 વર્ષ પહેલા આ જ કહેલું... હજાર દર્દની એક જ દવા છે અવગણના. ઝખમ રૂઝાઈ રહ્યાં છે ને સારવાર નથી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now