તમારો એક વ્યક્તિ તરફનો વધારે પડતો ઝુકાવ , બીજી વ્યક્તિ માટે અન્યાયકર્તા સાબિત થતો હોય તો તે પાપ છે.
અજાણપણે પણ એ વ્યક્તિ ને થયેલ અન્યાયનું ફળ કર્મના સિધ્ધાંત મુજબ ભોગવવું પડતું હોય છે, એટલે આ અજાણપણે થતા પેપ થી પણ બચવું જોઈએ.

Gujarati Blog by Parul Mehta : 111073977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now