સમસ્યાનું સમાધાન આપણા પોતાના મનમાં જ રહેલું છે.મનમાંથી બહાર લાવવા માટે માત્ર પ્રેકટીસની જ જરૂર છે.મનથી સમસ્યાનો સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે.જે છે તે છે જ.સહજ ભાવથી સ્વીકાર કરવાથી 75% સમસ્યાનું નિરાકરણ આવી જાય છે અને બાકી રહેલા 25% માટે ઉકેલ પણ સૂઝે છે.
એટલે જ તો કહેવાયું છે કે મન કે હારે હાર ઔર મન કે જીતે જીત.
મન ચંગા તો કથરોટ મેં ગંગા.

Gujarati Blog by Parul Mehta : 111068577
Vasani Kalpesh 5 years ago

મન હોય તો માળવે જવાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now