જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

#GujaratiShayari #SRK

Gujarati Shayri by Suthar Rohit (SRK) : 111060563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now