ઘણી વખત કોઇ કારણ ન હોવા છતાં પણ ખૂબ રડવાનું મન થાય ,
કોઈ ન હોવા છતાં પણ થાય કે વહેતાં અશ્રુ કોઈ રોકી લે ,
તો વળી એમ પણ થાય આંસુ લુછી ને વિના કારણ હળવું સ્મિત લાવી દે ,
અને કહે કે , 'રડી લે હું પણ જોઈ શકીશ તારી પવિત્ર આંખો પછી મળશે તને ખૂબ હસાવવાનો મોકો'
બસ આ જ છે જીંદગી.. જે છે એ ગણકારે નહીં અને નથી માત્ર એની જ અપેક્ષા રાખે !
?