આજે અમારા ઘરની બાજુ માં જ્યાં ગણપતિ બાપ્પા બેસાડ્યા છે ત્યાં એક ઉંદર આવ્યો હતો. તો બધા ઉંદરને ગણપતિ સમજી તેના દશૅન કરવા ત્યાં ભેગા થઇ ગયા.આટલી public જોઇને તો બિચારો ઉંદર ગભરાઇને ભાગી ગયો. પણ પછી બધાના મોઢે એક જ વાત કે આજે તો અમારે ત્યાં
તો ગણપતિ બાપ્પા આવ્યા હતા. આજેતો ઉંદર ના luck સારા હતા કે તે માનની સાથે બચી ગયો. પરંતુ જો એ જ ઉંદર મહિના પછી જોવા મળશે તો બધા તેને મારવા દોડશે.આમાં માન કોનુ???